એક વખત જો કોઈનું મૃત્યુ થઈ જાય તો તે પાછું જીવન થતો નથી પરંતુ કુદરતનો કરિશ્મા તો જુઓ માતા-પુત્રની જે રીતે કાળજી લેશે અને તેમને પ્રેમ ભર્યા ચહેરા ને ચુંબન કરે છે કે બેટા તું જ મારો ચંદ્ર છે તું જ મારા સુધી હશે અને તું જ મારા દિલનો ટુકડો છે
આ કહેવત થી હરિયાણા ની એક માતા ઉપર એકદમ યોગ્ય બેસે છે અને જેમ નો પ્રેમ જોઈને યમરાજ પણ તેમના દીકરાને પરત મોકલવા માટે લાચાર થઇ ગયા હતા અને તેમણે પોતાના મૃત પુત્રને જીવતો આ ધરતી ઉપર પાછો લાવ્યા હતા અને તમને જણાવી દઈએ કે 20 દિવસ પહેલા મહિલા ના છ વર્ષના પુત્રને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો
તેમનો સમગ્ર પરિવાર અંતિમવિધિ ની તૈયારી કરવી અને રહ્યો હતો અને પરંતુ તેમના માતા-પિતા દ્વારા પોતાના જીગરનો ટુકડો દૂર જઈ રહ્યો હતો એટલા માટે માતા ખૂબ જ વધારે રુદન કરી રહી હતી અને તેમને મૃત પુત્ર ના માથા ઉપર વારંવાર ચુંબન કરી રહી હતી
ત્યાર પછી ખૂબ જ ભારે આંસુ આવી રહી હતી અને ત્યાર પછી વારંવાર કહેતી હતી કે ઉઠી જા મેરે લાલ મારા દિલના ટુકડા હું તારા વગર કઈ રીતે રહી શકું પછી એવો ચમત્કાર થયો કે શરીરને પોતાના શરીરમાં તમામ અંગો હલન-ચલન થવા લાગ્યા અને તે જોઈ અને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયું
ત્યાર પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ભગવાનની કૃપા તો જુઓ કે તે સ્વસ્થ થઇને આજે પોતાના ઘરે પરત ફર્યો છે અને આ ચમત્કાર કેવી રીતે થયો તો માતાએ તેમના મૃત પુત્ર અને જીવંત બનાવ્યો હતો પરંતુ ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો
પરંતુ માતા તેમને યમરાજ પાસેથી પોતાના જીવામૃત પુત્રને જીવતો પાછો લાવી હતી અને હકીકતમાં બહાદુરગઢ જિલ્લામાં બનેલો છે જ્યાં દંપતી હિતેશ અને જાનવી ના પુત્ર અને ટાઈફોઈડનો રોગ થયો હતો અને તે પુસ્તકની એક ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યો હતો.
પરંતુ ડોકટરો દ્વારા તેમને દિલ્હી લઇ જવાની સલાહ આપવામાં આવી હતી અને ત્યાર પછી પતિ-પત્ની તેમને દિલ્હી સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન ડોક્ટરો દ્વારા ૨૬મી મેના રોજ તેમના પુત્રનું મૃત્યુ થયું છે તેવું ડોક્ટરો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું
રડતા રડતા પુત્રના મૃતદેહ સાથે તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે માતાને પોતાના પુત્રના મૃતદેહને આજુબાજુ લપેટાઇ રહી હતી અને રાત્રીના કારણે બાળકના અંતિમ સંસ્કાર થઇ રહી શકયા ન હતા એટલા માટે સવાર સુધી બાળકને અંતિમ સંસ્કાર ન થઈ શક્યા પરિવારજનોએ બાળકનો મૃતદેહ બરફ ઉપર રાખ્યો હતો
સવારે તે બાળક મૃત બાળકને દહન કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી અને નજીકના લોકો નજીકના સગા સંબંધી તમામ લોકો આવી ગયા હતા અને મોટાભાગના લોકો કબ્રસ્તાન ઉપર પહોંચી ગયા હતા પરંતુ છ વર્ષ સુધી જે બાળકને પોતાના લાડકોડથી ઉછેર્યો હોય અને પોતાના નવ મહિનાના બાળકને પોતાના ગર્ભાશયમાં રાખેલ હોય તે બાળકને જીવતી માતા મૃત માનવા આપવા તૈયાર નથી
પિતાજી તેમના મોઢામાંથી બાળકનો શ્વાસ કહેતા હતા અને ત્યારે જ તેમના પુત્રએ તેના પપ્પાને દાંતોથી બટકું ભર્યું હતું અને સ્ત્રી તેમના અમૃત-પુત્ર ની છાતી ઉપર શોક વ્યક્ત કરતા હતા અને તેમનો પ્રેમ અને પીડા જોઈએ અને ઇમરાનની આંખોમાં પણ આંસુ આવી ગયા હોય અને તેઓ વારંવાર કહેતા હતા
કે મારા દિલનો ટુકડો જીવંત રહેવું જોઈએ અને એકવાર ઉઠ્યા મેરે લાલ અને તે ચાદર કાઢી અને તેમના પુત્ર અને વારંવાર ચુંબન કરતા હતા અને થોડા સમય પછી તેમનો મૃતદેહ હલનચલન શરૂ થઈ હતી અને ત્યાં આજુબાજુ રહેલા તમામ લોકોને નવાઈ લાગી હતી
તેમના પિતાએ અને તેમના પરિવારના સભ્યો દ્વારા તેમના મોઢા દ્વારા બાળકનો શ્વાસ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી તે બાળકની છાતી પર દબાવવામાં આવી હતી અને એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન બાળક તેમના પિતાના હોઠ ઉપર દાંતથી લગાવે છે
તે પછી પરિવારમાં ખુશીની લાગણી વ્યક્ત થઈ ગઈ હતી અને તે પછી તે બાળકને પણ લોકો હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેમની માતાના પ્રેમ નો ચમત્કાર આજે સમગ્ર ગામમાં છવાઈ ગયો 26 મેના રોજ બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો
પરંતુ ત્યાં ડોક્ટર હોય એવું જણાવ્યું હતું કે બાળક તો જીવન છે પરંતુ તેમની બચવાની આશા ખૂબ જ પડી છે ચમત્કાર તો જુઓ સારવાર દરમિયાન બાળક ઝડપથી સ્વસ્થ થવા લાગ્યો હતો અને સંપૂર્ણ સ્વસ્થ થવા લાગ્યો હતો અને ત્યાર પછીના ત્રીજા દિવસે બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ અને ઘરે પહોંચ્યો હતો અને બાળકને જોવા માટે ગામ લોકોની ભીડ જોવા મળતી હતી