ભગવાન શિવ ઉપરાંત મહાશિવરાત્રી પર લોકો ભગવાણ વિષ્ણુને પણ ભાંગ અને ધતુરો ચડાવે છે, શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આખરે શા માટે લોકોભ્ગ્વન શિવ ને ભંગ અને ધતુરો …
આધ્યાત્મ
સનાતન ધર્મમાં નરક ચતુર્દશીનું વિશેષ મહત્વ છે. તેને રૂપ ચતુર્દશી, નરક ચૌદસ અને કાલી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રી હરિ ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક …
કાળી ચૌદસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. દિવાળીના પંચ દિવસ તહેવારનો આ બીજો દિવસ છે. કાલી ચૌદસનો તહેવાર ભગવાન વિષ્ણુના નરકાસુર પરના વિજયની યાદમાં ઉજવવામાં …
આપણે બધાએ સાંભળ્યું છે કે ધનતેરસના દિવસે શ્રીયંત્રની પૂજા અને સ્થાપના કરવી જોઈએ પરંતુ શું તમને ખબર છે શ્રીયંત્ર શું છે ?અને તેનું મહત્વ શું છે? એક અભ્યાસ પ્રમાણે જાણવા …
દિવાળીની શરૂઆત સાથે તહેવારોની પણ શરૂઆત થઇ જાય છે. દિવાળીની સમયમાં મોટાભાગના લોકો ખરીદી કરે છે અને એમાં પણ ધનતેરસનો દિવસ ખરીદી માટે ખાસ હોય છે. ગૃહિણોઓ આ દિવસે ઘરની …
આપણા હિંદુ ધર્મ માં ઘણા વ્રત ઉપવાસ કરવામાં આવે છે અને દરેક વ્રત ઉપવાસ કરવા પાછળ અલગ અલગ માન્યતાઓ રહેલી હોય છે. હિંદુ કેલેન્ડરના આસો મહિનાના વદ પક્ષની બારશના દિવસે …
દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને ખુબજ શણગારે છે. માન્યતા છે કે આ દિવસે 14 વર્ષ પછી વનવાસ ભોગવીને પોતાની નગરી અયોધ્યામાં પધાર્યા હતા. જેની ખુશીઓમાં નગર વાસીઓએ પોતાના ઘરને સજાવ્યુ …
આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે …
આપને ઘણી વાર સાંભળ્યું તો હશે જ કે દિવાળી બે હોય છે પરંતુ ક્યારેય તમે વિચાર્યું કે નાની દિવાળી અને મોટી દિવાળી, છે શું? બંને નામથી એક જેવા જ છે …
દિવાળીનો તહેવાર સંપૂર્ણ પાંચ દિવસનો તહેવાર છે. તે આશા અને ઉત્સાહ વધારવાનો તહેવાર છે. આધ્યાત્મિક કારણોની સાથે સાથે, દિવાળીના તહેવારના પાંચ દિવસ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક કારણો પણ છે. ધનતેરસઃ દિવાળીના …