જાણી લો હનુમાન સાધનાના સૌથી પ્રભાવી મંત્ર વિષે, જો આ દિવસે કરવામાં આવે જાપ તો દુર થાય છે દરેક સંકટ 

વૈદિક ગ્રંથોમાં મંગળનો દિવસ સૌથી શુભ અને કલ્યાણકાર માનવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ભક્તોની ખુબજ ભીડ રહે છે. આજે અમે જણાવીશું હનુમાન સાધનાના સૌથી અચૂક અને પ્રભાવી મંત્ર…

સંપત્તિ સાથે જોડાયેલ સમસ્યા હોય તો:- મંગળવારે મંદિરે જઈને હનુમાનજીની સામે ઉભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પછી હનુમાનજી એ બુંદી અને લાડુ નો ભોગ લગાવવો, નિશ્રિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવાનો સંકલ્પ કરવો,

અને ત્યાંજ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો.  એ મંત્ર છે:- ॐ मारकाय नमः આ મંત્રનો જાપ નિયમિત ૯ દિવસ સુધી કરવો. નોકરી અથવા રોજગારીની સમસ્યા હોય તો:-

મંગળવારે હનુમાન મંદિરે જઈને હનુમાનજીને ૯ લાડુ અર્પિત કરવા: પછી પીપળાના પાન પર સિંદુર થી પોતાની સમસ્યા લખી હનુમાનજીના ચરણોમાં રાખવું, અને નિશ્રિત સંખ્યામાં મંત્રોનો જાપ કરવો,

ત્યાર પછી ત્યાં જ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો. મનર છે:- ॐ पिंगाक्षाय नमः, ૯ મંગળવાર સુધી આ મંત્રનો જાપ કરવો. માન-સમ્માન અને યશની પ્રાપ્તિ માટે:-

મંગળવારે હનુમાન મંદિરે જઈને સૌથી પહેલા રામ દરબારની સામે માથું ટેકવી પ્રણામ કરવા. પછી હનુમાનજી પાસે માન સમ્માનની પ્રાર્થના કરવી, અને નિશ્ચિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવો. મંત્ર છે:-

ॐ व्यापकाय नमः મહાબલી હનુમાનના સંકટહારી મંત્ર:- પહેલો મંત્ર-  ॐ तेजसे नम: બીજો મંત્ર-  ॐ प्रसन्नात्मने नम: ત્રીજો મંત્ર-  ॐ शूराय नम: ચોથો મંત્ર- ॐ शान्ताय नम:

પાંચમો મંત્ર- ॐ मारुतात्मजाय नमः છઠ્ઠો મંત્ર- ऊं हं हनुमते नम: મંગળવારની રાત્રે મહાબલી હનુમાનજીની સામે આ મંત્રોનો ઓછામાં ઓછા ૧૦૮ વાર જાપ કરવો, દરેક સમસ્યા દુર થઇ જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer