જાણો હનુમાનજી વિશેની કેટલીક ગુપ્ત અને રહસ્યમય વાતો.

વ્યક્તિ ની બધી દુઃખ પરેશાનીઓ ને લઇ લેવા વાળા શ્રી હનુમાનજી ના જન્મ લઈને ઘણી બધી વાતો છે. જે સુંદરકાંડ માં પણ વાંચવા માટે મળી જાય છે. હિંદુ ધર્મ ને મુતાબિક હનુમાનજી ને એક અલગ જ સ્થાન પ્રદાન આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે જે ઘર માં સુંદરકાંડ અથવા રામાયણ નો પાઠ કરાવવામાં આવે છે ત્યાં હનુમાનજી કોઈ પણ રૂપ માં ઉપસ્થિત થઇ જાય છે. આજે અમે તમને હનુમાનજીથી જોડાયેલી અમુક ખાસ વાતો બતાવવા જઈ રહ્યા છીએ.

ધર્મ શાસ્ત્રો ને માનીએ તો આજ ના સમય માં પણ હનુમાનજી ની ઉપસ્થિતિ છે. સાથે સાથે ધર્મ શાસ્ત્રો ને મુતાબિક એને ભગવાન શિવ નો 11 મો અવતાર માનવામાં આવે છે. ભગવાન રામ ના ભક્ત હનુમાન બધા ના દુઃખો ને લઇ લે છે. આ કારણથી જ સંકોટમોચન કહેવામાં આવે છે. હનુમાનજી ને લઈને એવી માન્યતા છે કે જે પણ એના ભક્ત એને સાચા મન અને શ્રદ્ધા ભાવથી બોલાવે છે. તો એ એના બધા કષ્ટો ને દુર કરી નાખે છે.હનુમાનજી નો જન્મ એમની માતા ના શ્રાપ ને હરાવવા માટે થયો હતો.

તમને બતાવી દઈએ કે ભીમ હનુમાનહી ના ભાઈ હતા. કારણકે તે પણ પવનપુત્ર હતા. આ પ્રકારે શસ્ત્રો માં બજરંગબલી ના ૧૦૮ નામો નો અર્થ પણ ઉલ્લેખ થયો છે. બધાને મળાવીને જ જીવન નો સાર બની જાય છે. એવું કહેવામાં આવે છે કે જયારે શ્રીરામ એમના ગુરુ ની આજ્ઞા થી હનુમાનજી ને સજા આપી રહ્યા હતા તો હનુમાનજી એ રામ નામ જપવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવતા બધા પ્રહાર બેઅસર થઇ રહ્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer