શું તમને ખબર છે કુંભ ના સાધુ સન્યાસી હિમાલયમાં જ કેમ તપ કરે છે? જાણી લો તેની પાછળનું કારણ 

કુંભ મેળા માં ક્યારેય ન દેખાતા સાધુ સંસ્યાસી જોવા મળે છે, જેમ જ કુંભ પૂરો થાય છે એમ જ આ સાધુ સંસ્યાસી પાછા ગાયબ થઇ જાય છે. આ સાધુ સંસ્યાસી હિમાલય માં એકાંતવાસ માં જતા રહે છે. હિમાલય જેનાથી ભારત નો પ્રારંભિક ઈતિહાસ જોડાયેલો છે.

હિમાલય માં આજે પણ હજારો એવા સ્થાન છે જ્યાં દેવી દેવતાઓ અને તપસ્વીઓ ને રહેવા નું સ્થાન માનવામાં આવ્યું છે. હિમાલય માં સાધુ સંતો ના ઘણા પ્રાચીન મઠ અને ગુફાઓ છે. હિમાલય માં આજે પણ ઘણા સાધુ સંત હજારો વર્ષ થી તપસ્યા કરી રહ્યા છે.

હિમાલય માં આજે પણ મુખ્ય રૂપ થી દશનામી અખાડા, નાથ સંપ્રદાય ની સિદ્ધી યોગીઓ તેમજ સંત વિરાજમાન છે. પ્રાચીન કાળ માં હિમાલય માં દેવતા રહેતા હતા. હિમાલય માં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ નું નિવાસ સ્થાન માનવામાં આવે છે.

હિમાલય માં નંદનકાનન વન માં ઇન્દ્ર નું રાજ્ય હતું. મુન્ડ્કોપનીષદ ની અનુસાર સુક્ષ્મ-શરીરધારી આત્માઓ નો એક સંઘ છે. જેનું કેન્દ્ર હિમાલય ની વાદીઓ માં ઉત્તરાખંડ માં સ્થિત છે. એને દેવાત્મા હિમાલય કહેવામાં આવે છે.

હિમાલય ના આ દુર્ગમ વિસ્તારો માં સ્થૂળ શરીરધારી વ્યક્તિ સામાન્ય રીતે પહોંચી શકતા નથી. પરંતુ અહિયાં પર એમણે સારા કામો ના આધાર પર આત્માઓ પ્રવેશ કરી જાય છે. એની સાથે જ હિમાલય માં ઘણી બધી જડી બુટીઓ મૌજુદ છે.

રામાયણ કાળ માં હનુમાનજી થી જ સંજીવની પર્વત ઉખાડીને લઇ ગયા હતા. હિમાલય માં મૌજુદ જડી બુટીઓ થી દરેક પ્રકાર ના રોગો થી મુક્તિ મેળવી શકાય છે. કુંભ, અર્ધકુંભ અને મહાકુંભ માં જયારે અચાનક થી સાધુ સંસ્યાસીઓ ની ભીડ જોવા મળે છે

જે કુંભ પૂરો થતા જ અચાનક થી ગાયબ થઇ જાય છે તે કુંભ ને સમાપ્ત થયા પછી હિમાલય ના શિખર પર જતા રહે છે.ત્યાં એ એમના ગુરુ સ્થાન પર કઠોર તપ કરે છે. આ તપ દરમિયાન એ ફળ ફૂલ જ ખાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer