રાવણની આ ત્રણ ભૂલોના લીધે થયો હતો તેના આખા વંશનો વિનાશ, જો પહેલાથી જ આ કર્યું હોત તો મળી જાત છુટકારો 

ઘર પરિવાર ની ખુશી માટે અહંકારથી બચ્યા અને માત્ર એનો લાભ ન જોયો. શ્રીરામચરિત માનસ માં રાવણ ને દુષ્ટ નો પ્રતિક માનવામાં આવ્યો છે. રાવણ ના અધાર્મિક કામો ના કારણથી એનો અને એના વંશ નો નાશ થઇ ગયો છે.

અહંકાર અને ગુસ્સા એ રાવણ નો તો સર્વનાશ કર્યો જ પરંતુ પુરા રાક્ષસ કુળ ને પ્રાણ જોઇને રાવણ ના ખરાબ કામો ની કીમત ચુકાવવી પડી. શક્તિ ના અભિમાન માં રાવણ એ ક્યારેય એ વિચાર્યું ન હતું કે એના પરિવાર નો પણ વિનાશ થઇ જશે.

તો પણ એને આ બાબતે વિચાર્યું નહિ અને છેવટે તેને આ મુશ્કેલી ભોગવવી પડી. જો એ પહેલેથી જ સમજી ગયો હોત તો તે આ સમસ્યા થી છુટકારો મેળવી શકત. રામાયણ ની અનુસાર રાક્ષસ કુળ ના વધારે સદસ્ય રાવણ ની ચાટુકારિતા માં લાગી રહેતા હતા,

એનાથી ડરતા હતા જે નીડર  થઇ સાચું બોલતા હતા, એની વાત રાવણ સાંભળતા ન હતા. પુરા પરિવાર ની બાગડોર રાવણ ના હાથ માં હતી, પરંતુ રાવણ ખુદ એમના અહંકારના હાથ નો કતપુતળી હતો. એનો અહંકાર એને જે કરાવતો તે એ જ કરતો હતો.

પરિણામ આપણી સામે છે. જો રાવણ એ એક પલ માટે પણ એ વિચાર્યું હોત કે એના કામો નો પ્રભાવ પરિવાર પર શું પડી શકે છે. તો લગભગ તે એટલી મોટી ભૂલ કરવાથી બચી શકતો હતો.

અહંકાર, ગુસ્સો અને નીજી સ્વાર્થ ના કારણે એને એમના કામો માં પરિવાર નું સારું-ખરાબ નું ધ્યાન ન રહ્યું. હંમેશા યાદ રાખવું જોઈએ કે તમારે દરેક કામ થી એક નાનો એવો દરવાજો તમારા પરિવાર ની સાથે બંધાયેલો છે. આપણું કામ જે દિશા માં હશે, પરિવાર પણ એ દિશા માં ખેંચાઈ જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer