સ્ત્રીઓને ભગવાને ખુબજ ખાસ પ્રકારથી બનાવી છે, તેથીજ તેનામાં જે વાત છે તેનાથી તે ઘણીવાર પરેશાન થઇ જાય છે અને ક્યારેક પોતાની જાત પર ગર્વ પણ કરે છે..
આપણે સૌ જાણીએ જ છીએ કે મહિલાઓ માં માસિક ધર્મ થાય છે. અને તેને ડોક્ટર એક સામાન્ય પ્રક્રિયા જણાવે છે, અને ધાર્મિક ગુરુઓ તેને મહિલાની કમજોરી ગણાવે છે.
માસિક ધર્મ એટલેકે પીરીયડ્સ મહિલાઓ માટે એક એવી સમસ્યા છે જે તેને દર મહીને આવે છે. પાપના બદલામાં દરેકને વરદાન: વૃક્ષને ક્યારેય પણ પોતાની જાતને જીવિત કરવાનું વરદાન મળેલું છે,
પાણી ને કોઈ પણ વસ્તુને સ્વચ્છ કરવાનું વરદાન મળેલું છે. એવીજ રીતે મહિલાઓ ને પણ એક ખાસ વરદાન મળે છે. પૃથ્વીને બધાજ ઘા પોતાની જાતે ભરવાનું વરદાન મળેલ છે,
અને છેલ્લે મહિલાને એ વરદાન મળ્યું કે તે પુરુષોની અપેક્ષાએ કામ એટલે કે શારીરિક સબંધનો આનંદ બે ગણો વધુ મેળવી શકે છે. પરંતુ બ્રહ્મ હત્યાના પાપના કારણે માસિક ધર્મનું કષ્ટ ઉઠાવવું પડે છે.