દ્વારકાધીશ મંદિરની ધજાથી જોડાયેલી આ 5 વાતો નહિ જાણતા હોય તમે

ગુજરાત નું દ્વારકાધીશ મંદિર હિંદુઓ નું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. હિંદુ ધર્મ ના ચાર ધર્મો માં આ એક ધર્મ માનવામાં આવે છે.અહિયાં પર ભગવાન દ્વારકાધીશ ની પૂજા કરવામાં આવે છે. જેનો અર્થ છે દ્વારકા ના રાજા. દ્વાપર યુગ માં આ સ્થાન ભગવાન કૃષ્ણ ની રાજધાની હતી. આ મંદિર માં ધજા પૂજા નું વિશેષ મહત્વ છે, મંદિર ના શિખર પર ધજા પૂર્વ દિશા ની બાજુ લહેરતી રહે છે. આવો જાણીએ દ્વારકાધીશજી ના ધજા ની અનોખી અને હેરાન કરવા વાળી વાતો.

ધજા પર સૂર્ય અને ચંદ્રમાં નું પ્રતિક ચિન્હ

મંદિર ની ઉપર લાગેલી ધજા પર સૂર્ય અને ચંદ્રમાં નું પ્રતિક ચિન્હ બનેલું હોય છે. આ ચિન્હ આ વાત નું સૂચક માનવામાં આવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રમાં ને મૌજુદ રહેવા સુધી દ્વારકાધીશ નું નામ રહેશે. સૂર્ય ચંદ્ર શ્રીકૃષ્ણ ના પણ પ્રતીક માનવામાં આવે છે તેહતી એના મંદિર ના શિખર પર સૂર્ય ચંદ્ર ના ચિન્હ વાળી ધજા લહેરાય છે.

દિવસ માં ૩ વાર બદલાય જાય છે દ્વારકાધીશ ની ધજા

દ્વારકાધીશ ના મંદિર પર લાગેલી ધજા દિવસ માં ૩ વાર સવારે, બપોરે અને સાંજે બદલી જાય છે, મંદિર પર ધજા ચઢવા ઉતરવા અને દક્ષિણા મેળવવા નો અધિકાર બ્રાહ્મણો ને પ્રાપ્ત છે. દરેક વખતે અલગ અલગ રંગ ની ધજા મંદિર ની ઉપર લગાવવામાં આવે છે. આ ધજા ધર્મ અને આધ્યાત્મિકતા નું પ્રતિક માનવામાં આવે છે,

દ્વારકાધીશજી ની ધજા ના રંગો 7 રંગી કેમ

मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गम्। पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम्॥

આનો અર્થ છે : વરસાદ સમાન રંગ વાળા, પીળા રેશમી પીતાંબર ધારણ કરેલા, શ્રીવત્સ ના ચિન્હવાળા, કૌસ્તુભમણી થી સુશોભિત અંગ વાળા, પુણ્ય કરવા વાળા, કમળ સમાન લાંબી આંખ વાળા સર્વલોક ના એકમાત્ર સ્વામી ભગવાન શ્રીદ્વારકાધીશજી ના અંગ વરસાદ સમાન, શ્યામરંગી થવાથી, મેઘધનુષ્ય સમાન પ્રકાશમાન, શ્રીજી ની ધજા નું વર્ણ મેઘધનુષ ની સમાન સતરંગી જેમાં લાલ, લીલો, પીળો, વાદળી, સફેદ, કેસરી અને ગુલાબી શામિલ છે. આ બધા રંગ શુભ સૂચક અને વિશિષ્ટ ગુણ જણાવે છે.

દ્વારકાધીશ ની ધજા ના રંગ નો મતલબ

લાલ રંગ ઉત્સાહમ સ્ફૂર્તિ, પરાક્રમ, ધનધાન્ય, વિપુલ સંપતિ, સમૃદ્ધી નું પ્રતિક છે.લીલો રંગ આધ્યાત્મિક પ્રેરણા નું પ્રતિક માનવામાં આવે છે. આ શાંતિ અને દ્રષ્ટિ ને શીતળતા આપવા વાળો છે. આની સાથે જ મનુષ્ય ની સુખ શાંતિ અને આંખોની રોશની વધારવા વાળો છે.પીળો રંગ જ્ઞાન, વિદ્યા અને બુદ્ધી નું પ્રતિક માનવામાં આવે છે, વાદળી રંગ બળ અને પૌરુષ નું પ્રતિક માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer