ટીવીની ધમાકેદારસિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. આયેશા સિંહ અને નીલ ભટ્ટ અભિનીત સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સતત એવા ટ્વિસ્ટ અને ટર્ન્સ લઈ રહી છે જેણે શો પ્રત્યે લોકોનો ઉત્સાહ વધાર્યો છે. ઘણી વખત શોના મેકર્સ પાખી અને વિરાટને નજીક લાવવા માટે દર્શકો વારંવાર મેકર્સને ટાર્ગેટ કરતા રહે છેં. વિરાટ, પત્રલેખા અને સઈ ટૂંક સમયમાં સિરિયલમાં એક ભયાનક અકસ્માતનો સામનો કરશે.આ અકસ્માતમાં વિરાટ સઈ અને પાખીમાંથી માત્ર એકને જ …
Author: શિવાની
ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે જે દર્શકોને શો સાથે જોડી રાખે છે અને સતત પ્રેમ વરસાવતું રહે છે.છેલ્લા એપિસોડમાં તમે જોયું કે વનરાજ …
રૂપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર ટીવીના સૌથી લોકપ્રિય શો ‘અનુપમા’માં અનુજ કાપડિયાની ભૂમિકા ભજવનાર અભિનેતા ગૌરવ ખન્નાને શુભેચ્છા પાઠવી છે. અનુજ કાપડિયાએ રવિવારે તેમનો 41મો જન્મદિવસ ઉજવ્યો અને આ ખાસ …
સિરિયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ હવે ભારતીય ટીવી પર સૌથી વધુ રેટેડ શો તરીકે ‘અનુપમા’ સાથે જોડાઈ ગયો છે. બંનેને 2.6ની ટીઆરપી જોવા મળી હતી..આવનારા અઠવાડિયામાં આપણે જોઈશું કે …
ટીવીની લોકપ્રિય સિરિયલમાં અનુપમાનું નામ આવે છે.અનુપમા સિરિયલનું રેટિંગ ખૂબ જ ઊંચું છે, પરંતુ આ દરમિયાન અનુપમાના દરેક પાત્રનો પોતપોતાનો રોલ છે, જે ચાહકોને પસંદ આવ્યો છે.ચાહકોનું દિલ જીતી લીધું …
અનુપમાના દીકરાને પેટમાં દુઃખાવો હોવા છતાં પણ 3 મેડલ જીતી લાવ્યો, અનુજ અને બા એ આપ્યું આવું રીએક્શન….
ટીવી શો ‘અનુપમા’માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીના પુત્ર રુદ્રાંશે માર્શલ આર્ટમાં 3 મેડલ જીતીને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે.એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાના પુત્રની તસવીરો શેર કરતા અભિનેત્રીએ લખ્યું …
સ્ટાર પ્લસની પોપ્યુલર ટીવી સિરિયલ ઘુમ હૈ કિસી કે પ્યાર મૈ આ દિવસોમાં દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. અને આ ટીવી સીરીયલ ટોપ ફાઈવમાં પણ આવી ચૂકી છે.ટીવી સીરીયલ …
હાલમાં યે રિશ્તા કયા કહેલાતા હૈ માં નાયરાની દીકરી અક્ષરા અને અભિમન્યુ બિરલાની લવ સ્ટોરી બતાવવામાં આવી રહી છે, પરંતુ લોકોના દિલમાં કાર્તિક અને નાયરા હજુ પણ છે. આ જ …
ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે દર્શકોને શો સાથે જકડી રાખે છે અને પ્રેમ વરસાવતા રહે છે. છેલ્લા એપિસોડમાં તમે જોયું કે અનુપમા …
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના માંડવી ગામમાં 55 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા આઠ વર્ષના તન્મય સાહુનું મોત થયું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તન્મયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે …
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એલોન મસ્કની કંપની ટેસ્લાને ભારતમાં પ્રવેશવાની શરત મૂકી છે. હકીકતમાં, નીતિન ગડકરીએ ટેસ્લાના ભારતમાં પ્રવેશ પર એક ટીવી કાર્યક્રમમાં કહ્યું હતું કે એલન મસ્ક ત્યારે …