શનિની સાડાસાતી ચાલી રહી છે આ રાશીઓ પર, શનિદેવની આ રીતે કરો પૂજા  

આ સમયે માર્ગી અને વક્રી અવસ્થામાં શનિ વધારે અશુભ ફળ આપે છે અને જે રાશિઓ પર શનિની સાડાસાતી ચાલી રહી છે કારણ કે શનિ પોતાની સીધી ચાલ ચાલવા લાગશે અને જયારે શનિ ઉંધી ચાલ ચાલે છે તો પીડિત માનવામાં આવે છે જેના લીધે વ્યક્તિની મુશ્કેલીઓ વધી જાય છે

પરંતુ આજે 12 રાશિઓ માની 5 રાશિઓની સાડાસાતી થઈ રહી છે ખત્મ તેમજ આજના દિવસે શનિદેવની વિધિ પૂર્વક પૂજા કરવાથી શનિદેવની અશુભતાને દૂર કરવામાં મદદ મળે છે.એટલા માટે આજના દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ.

મેષ રાશિ: આ રાશિના જાતકો માટે પારિવારિક પરિસ્થિતિ માં તેમને માનસિક તાણ અને વેદનાનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે વિવાદની પરિસ્થિતિ ઉભી થશે પ્રેમ તૂટી પડવાની આરે પહોંચશે પરંતુ તમારે સંયમ રાખીને કામ કરવું જોઈએ. આર્થિક બાબતો અટવાઇ શકે છે.

પૈસાના રોકાણ વખતે સાવચેત રહેવું.વધારે ભાવુકતા મનને અસ્વસ્થ બનાવશે. માતા પ્રત્યે વધારે ભાવનાત્મક રહેશો.બૌદ્ધિક ચર્ચાનો પ્રસંગ ઉપસ્થિત થશે પરંતુ વાદ વિવાદ ટાળો. પારિવારીક અને સ્થાવર સંપત્તિના વિષયમાં ચર્ચા ન કરવાની ગણેશજી સલાહ આપે છે. સ્વજનો અથવા સ્નેહીજનો સાથે તણાવનો પ્રસંગ ઉપસ્થિત થશે.

વૃષભ રાશિ: વૃષભ રાશિના જાતકોમાં શનિ તમારા સાતમા સ્થાને પરિવહન કરવા જઈ રહ્યું છે અને તે જીવન સાથી, પ્રેમ સંબંધ, વ્યવસાયિક ભાગીદારીનું સ્થળ છે આથી આ રાશિના લોકોએ પણ સાવધ રહેવું જોઈએ. સંપત્તિને લઈને પરિવારના સભ્યો સાથે મતભેદ થશે. જીવનસાથી સાથે સમાધાન કરવામાં મુશ્કેલી આવશે.

તમારી પ્રેમ વિનંતી નામંજૂર કરવામાં આવશે. પૈસાની લેવડદેવડ કરતી વખતે સાવચેત રહો.ક્રોધ પર સંયમ રાખવો. શક્ય હોય તો વાદ-વિવાદથી દૂર રહેવું. પરિવારજનો સાથે કોઈપણ વાત પર વિવાદ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, આંખોનું ખાસ ધ્યાન રાખો. અકસ્માતની સંભાવના છે. કોર્ટ-કચેરીના કાર્યમાં ધ્યાન રાખો. આદ્યાત્મિકતા અને ઈશ્વરભક્તિ મનને શાંતિ આપશે.

મિથુન રાશિ: મિથુન રાશિના જાતકોમાં છઠ્ઠા ગૃહમાં શનિની હાજરી તમને રોગોથી મુક્તિ આપશે. રોગો પર ખર્ચ ઓછો થશે. માનસિક સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. જેઓ નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તેઓને ચોક્કસ લાભ થશે. કર્મચારીને બઢતી મળશે. અપરિણીત લોકોનાં લગ્ન જીવનની બાબત બની જશે. જે યુગલોનું વૈવાહિક જીવન સારૂ નથી થઈ રહ્યું તે રાહત અનુભવે છે.

નોકરી સંબંધિત સમસ્યા દૂર થશે,શત્રુ તમને વિચારી ને પણ હેરાન નહિ કરે,તમે તમારા વ્યવહાર થી તમે બધા ના દિલ જીતી લેશો,ઘર માં મહેમનો ની અવર જવર રહશે,બિઝનેસ માં કર્મચારીઓ પર વધારે ધ્યાન આપો,કોઈ નવી વસ્તુ પણ તમે સિખી શકો છો,ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ વધશે, તમારા સંબનધીઓ તમારા ઘરે માગલિંક કાર્યક્રમ કરી શકે છે.

કર્ક રાશિ: કર્ક રાશિના જાતકોમાં શનિનું સંક્રમણ અગિયાર માં બનશે આવકની જગ્યામાં ઉપસ્થિત રહેવાથી આ રાશિના લોકોને આર્થિક આનંદ મળશે. પૈસા, સંપત્તિ, જમીન, મકાનો, વાહનોથી આનંદ મળશે. વૈભવી જીવનમાં જંગલી ખર્ચ કરશે. દેવામાં રાહત મળશે.

પ્રેમ સંબંધોમાં ગાઢ બનશે અને લગ્ન જીવનમાં ખુશી વધશે પારિવારિક જીવન સારું રહેશે,માનસિક ચિંતા તમારા સાવસ્થ્ય ને પ્રભાવિત કરી શકે છે,મોટા અધિકારીઓ નો સહયોગ મળશે,આંખ ના દુઃખ ના કારણે હેરાન રહેશો,આર્થિક લાભ માટે તમારે બીજા શહેર ની યાત્રા કરવી પડશે,માતા પિતા બાળકો ને મનોરંજન માટે બહાર ફરવા લઈ જઈ શકે છે.

સિંહ રાશિ.સિંહ રાશિના જાતકો માટે શનિ નુસંક્રમણ દસમા સ્થાને એટલે કે કર્મમાં રહેશે.અને આ તેની પોતાની રાશિ છે, તેથી આ સંકેતોના લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તમારી સંપત્તિમાં વધારો થવાનો છે. અટકેલા પૈસા પાછા આવશે. ભૌતિક સુખ-સુવિધામાં ખર્ચ કરશે.

રોકાણ, સંપત્તિ, ધંધામાં મોટો ફાયદો થશે જીવનસાથી તમને ખુશ રાખવા માટે દરેક પ્રયત્ન કરશે,તમને ધન રોકાણ ના સારા અવસર મળી શકે છે,આજે જૂના સંબંધોને ફરી જીવિત કરવાનો સમય છે. પોતાના લોકો અને પોતાના ગ્રૂપ સાથે જોડાયેલાં જૂના દિવસોને યાદ કરવા માટે સારો દિવસ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer