મહાબલી હનુમાનને સામાન્ય રીતે સંકટમોચન નામથી બોલાવવામાં આવે છે. પરંતુ હનુમાનજીને સંકટમોચન કેમ કહેવામાં આવ્યા. આની વિશે ઘણા ઓછા લોકો જાણે છે તેથી એમ તમને બતાવશું કે સંકટમોચન કહેવાયાનું રહસ્ય.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/10/c1-4.jpg)
संकट कटे मिटे सब पीरा
जो सुमिरे हनुमत बलबीरा….
એટલે કે જોઈ કોઈ ભક્ત મહાવીર હનુમાનનું ધ્યાન કરતો રહે છે એના બધા સનાક્ત અવય્મ જ કપાય જાય છે અને બધી પીડાઓ પણ નાશ થઇ જાય છે.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/10/c2-4-801x1024.jpg)
પૌરાણિક માન્યતાઓમાં બજારન્ગ્બલીને કલયુગના પ્રત્યક્ષ દેવ કહેવામાં આવ્યા છે. માન્યતા એ પણ છે કે હનુમાનને અજર-અમર રહેવાના આશીર્વાદ સ્વયં માતા સીતાથી મળ્યા હતા. ત્યારથી મહાવીર હનુમાન એમના પ્રિય ભક્તો ના સંકટ દુર કરવા માટે પૃથ્વી પર જ ફર્યા કરે છે. લગભગ એટલા માટે હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવ્યા હોય તો આ જાણીએ કે મહાબલી હનુમાનના સંકટમોચન નામની પાછળ બીજા ક્યાં ક્યાં કારણ છે….
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/10/c4-4-1024x576.jpg)
હનુમાનજીને કેમ કહેવાય છે સંકટમોચન?
-હનુમાનજી શ્રી રામના ભક્ત છે અને ભક્તિના સર્વોચ પ્રતિક પણ.
-રામાયણમાં જે કુશળતાથી એમણે તમામ સમસ્યાઓનું સમાધાન કર્યું તે વગર વિશેષ યોગ્યતાથી થઇ જ ન શકે.
-સમય, જ્ઞાન, વાણી અને સંસાધનનો સતત પ્રયોગ કરવાના કારણે જ આપણે એને મેનેજમેન્ટ ગુરુ કહી શકીએ છીએ.
-સાથે જ બધી પ્રકારને સંકટનો નાશ ચતુરાઈથી કરવાના કારણે તે સંકટમોચન પણ કહેવામાં આવે છે.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/10/c3-3.jpg)
-કહેવાય છે કે જીવનમાં સંકટ ગમે તેવા આવે, હનુમાનજીની પાસે એનું સમાધાન જરૂર હોય છે. આ ધરતી પર એવું કોઈ કષ્ટ અને એવી કોઈ પીડા નથી જેનું નિદાન કરવામાં મહાવીર હનુમાન અસમર્થ હોય તેથી જો તમારા જીવનમાં પણ વારંવાર સંકટ આવે છે અથવા કોઈ પણ કામ પૂરું થવામાં વિઘ્ન આવે છે તો ભગવાન હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ.