શનિદેવ ન્યાય ના દેવતા છે તે સારા કામ કરવા વાળા લોકોને સાથ આપે છે. વ્યક્તિઓને ભલે તેમનો ન્યાય કળશો લાગે પરંતુ તે પક્ષપાત વિના ઉચિત ન્યાય કરે છે. જે લોકો ખરાબ વૃતિ થી કામ કરે છે તેમજ ખોટી રીતે ધન કમાય છે,તેમણે શનિદેવ ના કોપનો સામનો કરવો પડે છે.
પરંતુ જે લોકો ઈમાનદારી થી તેમજ પરિશ્રમ થી ધન કમાય છે,એમના પર શનિદેવ ની કૃપાદ્રષ્ટિ સદેવ રહે છે. જો શનિદેવની વિશેષ કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવા માંગો છો તો ભલાઈ તેમજ સત્ય નો માર્ગ અપનાવો.
ધન: આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ કુંડળી મા સુખના યોગ બની રહ્યા છે. આ રાશિ ના લોકો પર શનિદેવની વિશેષ કૃપાદ્રષ્ટિ બનવાની રહેશે જેના કારણે એમના જીવન મા ધન થી લગતી તમામ મુશ્કેલીઓ દૂર થાશે. તમને તમારા બધા કામો મા સફળતા મળવાના યોગ છે. તમારો માનસિક તાણ દુર થશે તેમજ અંદર નવી ઉર્જા નો સંચાર થાય છે. જે લોકો બેરોજગાર છે તેમને રોજગાર ની નવી તકો મળશે. આ રાશિવાળા લોકોની તમામ પ્રકાર ની મુશ્કેલી અને બીમારી દૂર થશે.
તુલા: આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિદેવ ની સાડેસાતી પૂરી થઈ ગઈ છે,જેના કારણે તમારું જીવન ઘણું ખુશહાલ રહેવાનું છે. આ શનિવાર થી તમારા જીવનમા ઘણી નવી ખુશીઓ આવવાની છે. તમારા થી કરાયેલા પ્રયાસ સફળ થશે. સંતાન તરફથી તમને કોઈ સારી મળી શકે છે જેના કારણે તમારું મન પ્રસન્ન થશે. વિદ્યાર્થી ને પરીક્ષા મા સારા પરિણામ મળશે. તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જેના કારણે તમે દરેક કામ મા પ્રગતિ તરફ વધશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
કર્ક: આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિવાર થી શનિદેવ ની અપાર કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થવાની છે જેના કારણે તમે પોતાના કામો મા પ્રગતિ કરશો. તમે અચાનક કોઈ યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. શનિદેવ તમારા જીવન મા આવનારી બધી ખરાબ દૃષ્ટીઓ દૂર કરશે. તમે તમારા ક્ષેત્ર મા ઝડપી પ્રગતિ કરશો. ઘર પરિવાર સાથે મિત્રો નો પૂરો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ ઘર પરિવાર મા આનંદ રહેશે અને તમામ સંકટો દૂર થાય છે.
વૃષભ: આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિવાર થી શનિદેવ ની અતિ કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થશે જેના કારણે તમારા જીવન મા મોટા બદલાવ જોવા મળશે. આ રાશિવાળા લોકો ની સ્થિતિ મા સુધારો આવશે તેમજ વ્યાપારીવર્ગ ને વેપાર મા સારો નફો મળશે. જો આ સમય મા કોઈ નવીન કાર્ય શરુ કરવા માંગો છો તો તમને વધુ નફો મળશે. તમારા જીવન મા પસાર થતી તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે. શનિદેવ ની કૃપા થી તમારા ઘર પરિવાર મા સુખ-શાંતિ નો સંચય થશે.
કુંભ: આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિવાર થી શનિદેવની વિશેષ કૃપાદૃષ્ટિ બનેલી રહેશે તેના લીધા તમારી આર્થિક સમસ્યાઓ દૂર થતા તમારા ઘર મા ખુશહાલી નું માહોલ બનશે. પારિવારિક મુશ્કેલીઓ દુર થશે તેમજ ઘર ના સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે તેનાથી મન પ્રસન્ન થશે. ભવિષ્ય મા તમે જીવન મા ઘણા મોટો બદલાવ આવવાનો છે. સુખ-સમૃદ્ધિ વધશે પરંતુ સ્વાસ્થ્ય ની કાળજી લેવી.