એક એવું મંદિર જ્યાં ખુદ ભગવાન કરે છે ભક્તોને પરેશાન, કારણ જાણીને થઇ જશો હેરાન

આપણા દેશમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. જેને લઈને કોઈ પણ માંગલિક કામ કરતા સમયે ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે અને એની પૂજા એર્ચના કરવામાં આવે છે સાથે જ એવા ઘણા બધા મંદિર છે જ્યાં ભગવાન ગણેશથી મનોકામના મમંગાવા માટે લોકોની ભીડ લાગી રહે છે.

પરંતુ દોસ્તો આજે તમને એક એવા મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ જે ચોક્કસ ચોંકાવવા વાળું છે. દોસ્તો કણીપક્ક્મ વિનાયક મંદિરના ગર્ભગૃહમાં ગણેશની મૂર્તિને દરેક વર્ષે નવા કવચ પહેરાવવામાં આવે છે. હવે તમારા મગજમાં એ વાત આવી રહેતી હશે કે આખરે આવું કેમ કરવામાં આવે છે.

તો જણાવી દઈએ કે ગર્ભગૃહમાં ઘણા આકારના કવચ રાખેલા છે. કારણકે ચોંકાવવાળી વાત તો એ છે કે અહિયાં ધીરે ધીરે મૂર્તિનો આકાર વધતો જાય છે અને ક્યારેક ઓછો થતો જાય છે. જેને લઈને કવચ ફીટ થઇ જાય છે. સાથે જ ક્યારેક ઘટવા પર એમ જ ઢીલા થઇ જાય છે.

કહેવામાં આવે છે કે, સ્વયંભુ ગણેશ અહિયાં આવવા વાળા દરેક ભક્તના પાપને વિઘ્નહર્તા લઇ લે છે. આસ્થા અને ચમત્કારની ખુબ ઘણી કહાનીઓ ખુદમાં સમેટાયેલી કણીપક્ક્મ વિનાયકનું આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલું છે. જણાવી દઈએ કે મંદિરમાં બધાને જવાની મંજુરી નથી મળતી.

પરંતુ અંદરના પડેલા કવચોની સંખ્યા જોઇને આ ચમત્કારનો અંદાજો લગાવી શકાય છે. જણાવી દઈએ કે આ મૂર્તિ એક તળાવની વચ્ચે રાખવામાં આવી છે. જયારે તળાવના કિનારાથી જ લોકો ભગવાનના દર્શન કરી લે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer