જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજે હનુમાનજીની કૃપાથી માત્ર આ એક રાશિનું ભાગ્ય ચમકી જવાનું છે.આર્થિક આયોજન સફળ કરી શકશો.મિષ્ઠાન ભોજન પ્રાપ્ત થશે.વિદ્યાર્થીઓને અધ્યનન માટે મધ્યમ દિવસ છે.સ્નેહીજનો અને મિત્રો સાથે મુલાકાતથી આનંદ થશે.ધંધામાં અનુકૂળ વાતાવરણ રહેશે. આવકમાં વધારો થશે.તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓ પર હનુમાનજીની કૃપા રહેવાની છે.
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકોમાં આજે હનુમાનજીની કૃપાથી ખૂબ જ સારું પસાર થશે પણ જીવનમાં થોડી એવી તકલીફો આવી શકે છે અને તમારા જીવનમાં ખુશો તો આવશે જ પણ ધ્યાન રાખવું કારણ કે તેની સાથે દુઃખ પણ સહન કરવું પડી શકે છે અને તેમજ આ વર્ષે તમારે ખાસ ધ્યાન આપવું પડશે અને લવ લાઈફમાં ખુશીઓ મળવાની છે.
જો તમેં નોકરી કરતા હોય તો તમને પ્રમોશન મળી શકે તેવા યોગ બની રહ્યા છે અને મહેરબાની કરીને ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં કારણ કે તાનાથી તમર તકલીફમાં પડી શકો છો જેમકે બીમાર અપચો અને હવામાન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને તેની સાથે આ વાત યાદ રાખવી કે બપોર બાદ તમને સારા સમાચાર મળી શકે છે તેવા યોગ છે તમારા ધંધામાં તેજી આવશે.
કન્યા રાશિ: કન્યા રાશિના જાતકોમાં આજે હનુમાનજીની કૃપાથી તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાના યોગ સર્જાઈ રહ્યા છે અને તેમના જીવનમાં તેમને સફળતા મળશે તેમજ આ તમારા ધાર્યા તમામ કાર્ય નિર્ધારિત સમયે પૂર્ણ થશે અને દરેક મુશ્કેલીઓથી બચશો તેમજ આત્મવિશ્વાસમા વૃદ્ધિ થશે. ઘર પરિવાર ના સદસ્યો મા સંબંધો ગાઢ બનશે.વ્યાપાર ક્ષેત્રે આકસ્મિક ધન લાભ થશે. ભાગીદારી મા કરેલો વ્યવસાય લાભદાયી નીવડશે જીવનસાથી ની સાથે સારો સમય વ્યતીત કરશો.મકાન સંબંધી સમસ્યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.
તુલા રાશિ: તુલા રાશિના જાતકોમાં આજે હનુમાનજીની કૃપાથી વ્યાપાર ક્ષેત્રમા ખુબજ લાભ પ્રાપ્ત થશે અને તેમજ નોકરી ધંધામાં સંકળાયેલા લોકો ની કાર્યસ્થળે ઉત્તરોતર પ્રગતિ થશે તેવી ખુશખબરી મળી શકે છે ધધમાં વધારે રોકાણ કરી શકો છો અને કોઈપણ જગ્યાએ નાણાં નિવેશ કરતાં પૂર્વે અનુભવી ની સલાહ લેવી જોઈએ એ આવશ્યક છે અને તમારું સ્વાસ્થ્ય પણ સાનુકૂળ રહેશે ત્યારબાદ તમારા સંપર્કમા આવેલા નવા સંપર્કો પણ લાભદાયી સાબિત થશે અને તેમજ તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેશે.ઘર પરિવાર ની તમામ આવશ્યકતા તમે પૂર્ણ કરી શકશો.વાદ- વિવાદ થી દૂર રહેવુ તથા ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મેષ રાશિ: મેષ રાશિના જાતકોમાં આજે હનુમાનજીની કૃપાથી આવનાર સમય સારો રહેશે અને તેમને ઘણો લાભ થવાનો છે અને આ લોકો જે વિચારે છે તે કામ પૂર્ણ કરીને જ રહે છે અને ધંધાર્થી તેમજ વેપારી વર્ગ ને ધંધા મા અધિક ધન લાભ પ્રાપ્ત થવા ના યોગ બને છે. આ લોકો મહેનતથી ઘણા પૈસા કમાય છે અને તમે આ ધંધામાંથી બીજા ધંધામાં પગ મૂકી શકો છો અને ખોટી ખીજ તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. જીવનસાથી નો પૂરો સાથ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નવા વાહન ની ખરીદી થઇ શકે છે. પ્રેમ સંબંધ મા મીઠાસ આવશે.
ધનુ રાશિ: ધનુ રાશિના જાતકોમાં આજે હનુમાનજીની કૃપાથી તેમના કામ પ્રત્યે ખૂબ ઉત્સાહી હોય છે અને તેમનામાં ખૂબ જ સહન શક્તિ હોય છે તેઓ ગમે તે કામ કરવામાં ખૂબ જ ઉત્સાહિત હોય છે અને તેમના નાના કામોને ગંભીરતાથી લે છે અને કુંભ રાશિના લોકો ખૂબ જ કડક તેમજ ખૂબ જ દયાળુ હોય છે અને વલણ અપનાવવાનું પાછા ન લેશો કારણ કે કેટલીકવાર આ ટેવને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ લોકો તેમના મિત્રોને ટેકો પણ આપે છે અને ત્યારબાદ આ લોકો ખૂબ જ હોશિયાર હોય છે અને તેઓ તેમના સારા અને ખરાબને જાણતા હોય છે.