![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/aa.jpg)
દરેક લોકો ના જીવનમાં રાશીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્યને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્ર વિવિધ વાર સાથે મળીને શુભ યોગ બનાવે છે. આ વખતે 14 જુલાઇએ શનિવાર અને પુષ્ય નક્ષત્ર હોવાથી શનિ-પુષ્ય યોગ બની રહ્યો છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ શનિના અમુક ઉપાય જે કરવાથી ઘણી મુશ્કેલી થઇ શકે છે દૂર, તો ચાલો જાણી લઈએ એ રાશી વિશે વિસ્તારમાં…
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/mesh-2.png)
મેષ રાશિ
શનિવાર ના દિવસે સુંદરકાંડ કે હનુમાન ચાલીસા નો પાઠ કરવો.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/vrushbh-2.png)
વૃષભ રાશિ
શનિ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરવો જોઈએ, જેનાથી તમારી સાથે થઇ રહેલી મુશ્કેલી દૂર થઇ જશે..
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/mithun-2.png)
મિથુન રાશિ
શનિવાર ના રોજ શનિદેવને અડદની કાળી દાળ ચઢાવવી જોઈએ..
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/kark-1.png)
કર્ક રાશિ
શનિવાર ના દિવસે ઉપવાસ કરવો અને રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/sinh-2.png)
સિંહ રાશિ
શનિ પુષ્યના શુભ યોગમાં હનુમાનજીને ચોલા (પહેરણ) ચઢાવવા.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/kanya-rashi-1.png)
કન્યા રાશિ
શનિવાર ના દિવસે ઉપવાસ રાખવો અને શનિદેવના બીજ મંત્રોનો જાપ કરવો.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/tula-1.png)
તુલા રાશિ
શનિદેવનો સરસવના તેલથી અભિષેક કરવો.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/vruschik-2.png)
વૃશ્ચિક રાશિ
ગરીબોને જૂતાં-ચપ્પલ અને કાળાં વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/dhanu-2.png)
ધન રાશિ
૧૪ જુલાઈ ના દિવસે શનિ પુષ્પ નો શુભ યોગ હોવાથી સાંજે પીપળા નીચે 11 દિવા કરવા, જેનાથી દરેક મુશ્કેલી દૂર થઇ શકે છે અને સુખ ની પ્રાપ્તિ થશે.
આ દરેક ઉપાય 14 જુલાઇ ના રોજ કરવા અને એ દિવસે આખો દિવસ રહેશે શનિ-પુષ્પનો શુભ યોગ, શનિના અશુભ પ્રભાવથી બચવા કરવા આ દરેક ખાસ ઉપાય