આવી રીતે સાવિત્રીએ બચાવ્યા હતા યમરાજ પાસેથી એમના પતિ સત્યવાનના પ્રાણ…

સાવિત્રી એ કેવી રીતે બચાવ્યા યમરાજ પાસેથી એમના પતિ સત્યવાનના પ્રાણ : દરેક વર્ષે જૈઠ મહિના અમાસ ના દિવસે નવી પરિણીત મહિલાઓ દ્વારા વડ સાવિત્રી નું વ્રત કરવામાં આવે છે. આ વ્રત એને અખંડ સૌભાગ્યવતી બનાવે છે.

આ શનિ જયંતી નો પણ દિવસ હોય છે. સ્ત્રી ની પવિત્રતા માં એટલી શક્તિ છે કે તે યમરાજ ના ગાળામાં જઈને પ્રાણ ને પણ કાઢી શકે છે. આ કથા એવી જ પતિવ્રતા ધર્મથી પૂર્ણ એક આદર્શ પત્ની સાવિત્રી ની છે.

જેણે એમના તપથી એમના મરેલા પતિ સત્યવાન ને ફરીથી જીવિત કરી દીધો હતો. એની શક્તિ ની આગળ મૃત્યુ ના દેવતા ને પણ હાર માનવી પડી હતી. મહાભારત ના વનપર્ણ માં એક પૌરાણિક કથા ની અનુસાર તત્વજ્ઞાની રાજર્ષિ અશ્વપતિ ની એક કન્યા હતી સાવિત્રી.

એણે પતિ રૂપ માં પૂર્ણ મન થી સત્યવાન ને પસંદ કર્યો હતો. નારદ ઋષિ એ સાવિત્રી ને સમજાવી કે એનો થવાનો પતિ અલ્પાયુ છે અને એક વર્ષ પછી એનું મૃત્યુ થઇ જ જશે.આ વાત સાંભળીને સાવિત્રી એ નારદ ને કહ્યું કે તે તન મન ધન થી સત્યવાન ને એમનો પતિ સ્વીકાર કરી ચુકી છે

અને હવે બીજા કોઈ વ્યક્તિ વિશે વિચારી પણ શક્તિ નથી. સાવિત્રી એ પછી સત્યવાન સાથે વિવાહ કરી લીધા અને તે બંને એમના અંધ માતા પિતા ની સાથે વન માં રહેવા લાગ્યા. સાવિત્રી સાચા મન થી સત્યવાન અને એના માતા પિતા ની દિવસ રાત સેવા કરતી હતી.

સત્યવાન ના મૃત્યુ નો દિવસ વિધિ એ પહેલા જ સત્યવાન ના મૃત્યુ નો દિવસ પસંદ કરીને રાખ્યો હતો અને સાવિત્રી ને ખબર પડી ગઈ કે તે દિવસ આજે જ છે. સત્યવાન લાકડી કાપવા જંગલ જવા લાગ્યો તો સાવિત્રી પણ એની સાથે જંગલ જતી રહી.

અમુક સમય પછી સત્ય્વાની આંખ બંધ થવા લાગી અને જોતા જોતા જ એના પ્રાણ ઉડી ગયા અને સત્યવાન સાવિત્રી ના ખોળામાં પડી ગયો. સાવિત્રી ને દેખાયા યમરાજ સાવિત્રી ને યમરાજ ના દર્શન થયા જે એનાપતિ ના પ્રાણ ને લેવા આવ્યા હતા.

સાવિત્રી એ યમરાજ ને વિનંતી કરી કે સાથે મારા પણ પ્રાણ લઇ લો અથવા મારા પતિ ને જીવન આપી દો. યમરાજ એ એને ખુબ સમજાવી કે એના મૃત્યુ નો દિવસ હજુ નથી આવ્યો.

પરંતુ સાવિત્રી યમરાજ ના પગ છોડતી ન હતી, એમના પતિ ને પ્રતિ એવી પતિવ્રતા ને જોઇને ખુબ પ્રસન્ન થયા અને સાવિત્રીથી પતિ ના જીવન ની સિવાય અન્ય વરદાન માંગવાની વાત કીધી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer