જાણો શ્રી રામના પ્રિય સખા કૈવટની પૌરાણિક કથા

ભગવાન શ્રી રામના પ્રિય સખા નિષાદ રાજ ની જયંતી મનાવામાં આવે છે. આ અવસર પર કેવટ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર કેવટ ભોઈવંશ ના હતા તેમજ મલ્લાહ નું કામ કરતા હતા. કેવટ રામાયણનો એક ખાસ પત્ર છે. જેણે પ્રભુ શ્રી રામ ને વનવાસ દરમિયાન માતા સીતા અને લક્ષ્મણની સાથે હોડીમાં બેસાડી ગંગા પાર કરવી હતી. નિષાદ રાજ કેવટનું વર્ણન રામાયણના અયોધ્યાકાંડ માં કરવામાં આવ્યું છે. રામ કેવટને અવાજ આપે છે કે હોડી કિનારે લઇ આવો સામે કિનારે જવું છે.

मागी नाव केवटु आना कहइ तुम्हार मरमु मैं जाना

चरन कमल रज कहुं सबु कहई मानुष करनि मूरि कछु अहई

શ્રી રામે કેવટ પાસે નાવ માંગી, પરંતુ એ લાવતો નથી. એ કહેવા લાગ્યો મેં તમારો મર્મ જાણી લોધો છે. રમર ચરણ કમલ ની ધૂળ માટે લોકો કહે છે એ મનુષ્ય બનાવનારી કોઈ જડી છે. તેઓ કહે છે કે પહેલા પગ ધોવડાવો પછી જ નાવ માં બેસવા દવ.

કેવટ પ્રભુ શ્રી રામ ના અનન્ય ભક્ત હતા. અયોધ્યાના રાજ કુમાર કેવટ જેવી રીતે સામાન્ય લોકોના નીહોરા કરી રહ્યા હતા. એ સમાજ ની વ્યવસ્થાની અદભુદ ઘટના છે. કેવટ ઈચ્છે છે કે તેઓ અયોધ્યાના રાજકુમાર ને અડે અને તેનું સાનિધ્ય પ્રાપ્ત કરે. તેની સાથે નાવ માં બેસીને પોતાનું ખોવાયેલું સામાજીક અધિકાર પ્રાપ્ત કરે. પોતાના સંપૂર્ણ જીવનની મજુરીનું ફળ પ્રાપ્ત કરે.

રામ એ બધું કરે છે, જેવું કેવટ ઈચ્છે છે. તેના શ્રમ ને પુરતું માં સમ્માન આપે છે. કેવટ રામ રાજ્ય ના પ્રથમ નાગરિક બની જાય છે. રામ ત્રેતા યુગની સંપૂર્ણ સમાજ વ્યવસ્થા ના કેન્દ્ર માં છે. તેને સિદ્ધ કરવાની જરૂરિયાત નથી. તેના સ્થાનને સમાજમાં ઉચ્ચ માનવામાં આવે છે. રામની સંઘર્ષ અને વિજય યાત્રા માં તેમના દયીત્વને વધારે છે. ત્રેતા ના સંપૂર્ણ સમાજમાં કેવટની પ્રતિષ્ઠા વધારે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer